Ram Mandir Donation Audit: 36 કરોડ નો શામિયાણો? તમારા દાનના આ હાલ ? લોકો આઘાતમા હજીપણ

Arati Parmar
2 Min Read

Ram Mandir Donation Audit: 36 કરોડ નો શામિયાણો? તમારા દાનના આ હાલ ? લોકો આઘાતમા હજીપણ

નવી દિલ્હી:હાલમા પાછલા કેટલાય લાંબા સમય થી રામ મંદિર દાન વિવાદને લઈને જે સામે આવ્યુ તેનાથી દુનિયાભરના શ્રધ્ધાળુઓ ઓ આઘાત મા છે. ભગવાનના રુપીયા પણ ન છોડયા? જે રક્ષકો હતા તેમણે જ ખેલ પાડયો? એ જ રામ મંદિર છે જેના માટે *હિંદુઓએ 500 વર્ષ સુધી જદ્દોજહદ કરી. કેટલાય કારસેવકોએ લોહી રેડ્યું. કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે.

- Advertisement -

દર વર્ષે કરોડો ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા આવે છે. ઘરે-ઘરે ફરીને 10-10 રૂપિયાનું દાન મંદિર માટે કરોડો કરસેવકોએ ભેગું કયુઁ શ્રદ્ધાના નામે લોકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું.

પણ હવે SIT ની તપાસમાં જે ખુલાસા થયા એનાથી આસ્થાને ઠેસ પહોંચી છે.

- Advertisement -

દાન ચોરી કેસ બાદ SIT એ પ્રાણ પ્રતિષ્ઠા અને મહાકુંભ ના ખર્ચની પણ તપાસ શરૂ કરી.

ઓડિટ રિપોર્ટ શું કહે છે?
પ્રાણ પ્રતિષ્ઠા પર કુલ 125 કરોડ ખર્ચ.
એમાં *શામિયાણા-તંબુ માટે જ 36 કરોડ
પ્રચાર-પોસ્ટર માટે 21 કરોડ, સજાવટ માટે 15 કરોડ, ખાવા-પીવા માટે 5 કરોડ.
મહાકુંભ માટે અલગ 4.30 કરોડ.

- Advertisement -

SIT હવે છેલ્લા અઢી વર્ષના ઓડિટ રિપોર્ટ અને આવક-ખર્ચ ના હિસાબો ખોલશે.

સવાલ એક જ છે: શ્રદ્ધાના નામે આ હાલ?
જે દાન ભક્તોએ દિલથી આપ્યું હતું એનો હિસાબ કોણ આપશે?

Ram Mandir Donation Scam, SIT Investigation Ayodhya, Ram Mandir 500 Year Struggle, Ayodhya Pran Pratishtha Expense, Hindu Aastha

Share This Article