Gujarat ATS Palanpur Jaish Terrorists Arrest: રથયાત્રા પહેલા ધડાકો! પાલનપુરથી 3 સહિત 8 જૈશ આતંકી ઝડપાયા

Arati Parmar
1 Min Read

Gujarat ATS Palanpur Jaish Terrorists Arrest: રથયાત્રા પહેલા ધડાકો! પાલનપુરથી 3 સહિત 8 જૈશ આતંકી ઝડપાયા

અમદાવાદ:રથયાત્રાની સુરક્ષા વચ્ચે ગુજરાત ATS એ મોટી સફળતા મેળવી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ ATS ના જોઈન્ટ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ની ધરપકડ કરવામાં આવી.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંથી 3 આરોપી પાલનપુરના ભાગળ ગામના છે. ATS ની ટીમ આજે સવારે જ પાલનપુર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પોલીસનું કહેવું છે કે આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક બનાવવાની ફિરાકમાં હતા. રથયાત્રા અને મોટા ધાર્મિક કાર્યક્રમોને ટાર્ગેટ કરવાની આશંકા હતી.

- Advertisement -

ગૃહ વિભાગે રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. વિપક્ષે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.

- Advertisement -

Gujarat ATS, Palanpur News, Jaish Terrorists Arrest, Gujarat Rathyatra Security

Share This Article