એપલ સીડર વિનેગરના ફાયદાઓ જાણો :

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

આ સમયે પાણીમાં મિક્સ કરી પીવોએપલ સીડર વિનેગર, વેટ લોસ સહિત મળશે 6 ફાયદા
એપલ સાઇડર વિનેગરમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. જો તમે તેનું દરરોજ પાણીમાં મિક્સ કરી સેવન કરો તો તેનાથી વેટ લોસ સહિત ઘણા પ્રકારની ગંભીર બીમારીઓથી બચવામાં મદદ મળી શકે છે.

એપલ વિનેગરના સેવનથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે. જે બોડીને ખતરનાક બેક્ટિરિયીથી દૂર રાખે છે.

- Advertisement -

રિસર્ચગેટમાં પ્રકાશિત એક સ્ટડીથી ખ્યાલ આવે છે કે એપલ વિનેગરથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે. તેમાં રહેલ એન્ટી-ગ્લાઇસેમિક ઇફેક્ટ, એન્ટી-બાયબિટીક ગુણોના કારણ હોય છે.

એપલ વિનેગરનું સેવન પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. સાથે અપચો, ગેસ જેવી પેટની સમસ્યામાં રાહત પહોંચાડે છે.

- Advertisement -

એપલ વિનેગર ખરાબ એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડી સારા એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

એપલ વિનેગર મોટાપો ઘટાડવામાં ફાયદાકારક છે. હાર્વર્ડ હેલ્થ અનુસાર 2009માં 175 લોકો પર સ્ટડી કરવામાં આવી અને 3 સપ્તાહ સુધી 1-2 ચમચી વિનેગરનું સેવન કરનાર લોકોનું 2-4 પાઉન્ડ સુધી વજન ઘટી ગયું હતું.

- Advertisement -

એપલ વિનેગરને પાણીમાં 1-2 ચમચી મિક્સ કરી સવારે ખાલી પેટ પીવાથી વધુ ફાયદો મળે છે.

Share This Article